અતિ મોહમાં બંધાયેલો માણસ જ મોહભંગ થતા સાચો વૈરાગી બનીશકે છે.

આજે વાત આવા જ એક ઝંઝાવાતી પ્રભાવ વિષે વાત કરવી છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણ વિષે આવું કહેવાય છે કે સામ સામ છેડાના બે પ્રસંગો કોઈ એક વ્યક્તિના નામે હોઈ તો એ ભગવાન કૃષ્ણ ના નામે ''ચીર પુરવા અને ચીર હરવા'' આજે આવીજ એક ઘટના

હિમાલયની અંદર સાધના કરતા સાધકોની સાધનાનું રહસ્ય

હિમાલયમા નિવાસ કરતા સાધુ ઓ પર હાર્વડ ના વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન હાથ ધરવામા આવેલ છે. અને તેનુ પરિણામ તમામ ને આશ્ચર્ય મા મુકી દે તેવુ છે. આ થયેલા સંશોધન પર થી એક નવો ધર્મવાદ ઉભો થયો છે. હિંદુ અને બૌધ્ધ ધર્મ નો. પણ ધર્મ ઉપર કોઈ પણ જાત ની

દુનિયાના આ પ્રદેશના લોકો ૮૦ વર્ષની ઉંમરે પણ લાગે છે યુવાન

હુંઝા ખીણ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના ગિલગિટ-બાલ્તિસ્તાન ક્ષેત્રના હંઝા-નગર જિલ્લામાં એક ખીણ છે. તેની ઉત્તરે ગિલગીટ નજીક સિલ્ક રોડ પર સ્થિત છે. તેમાં ઘણી નાની વસાહતો છે. સૌથી મોટી વસાહત કરિમાબાદ છે, જોકે તેનું મૂળ નામ "બલાટિટ" હતું.

શુ તમે જાણો છો? ભારતના બંધારણ વિશે

ભારતદેશ ધર્મનિરપેક્ષ, પ્રજાસત્તાક, સંસદીય પ્રણાલી ધરાવનાર ગણરાજ્ય છે જેનું સંચાલન, દિશાનિર્દે ભારત દેશ ધર્મનિરપેક્ષ, પ્રજાસત્તાક, સંસદીય પ્રણાલી ધરાવનાર ગણરાજ્ય છે. જેનું સંચાલન, દિશાનિર્દેશન, તમામ કાયદાઓનો સંગ્રહ કે સર્વોચ્ચ કાયદો એ

દેખ ફાંસી કા એ ફંદા ખૌફ સે હે કાંપતા આજ,જલ્લાદો કી હાલત ભી આજ બડી મુશ્કિલમે હે. રામપ્રસાદ બિસ્મિલ

રામ પ્રસાદ બિસ્મિલ (૧૧ જૂન ૧૮૯૭ – ૧૯ ડિસેમ્બર ૧૯૨૭) ભારતીય ક્રાંતિકારી હતા. તેમણે ૧૯૧૮ના મેનપુરી ષડયંત્ર તથા ૧૯૨૫ની કાકોરી ટ્રેન લૂંટમાં ભાગ લીધો હતો અને બ્રિટીશ સામ્રાજ્યવાદ વિરુદ્ધ સંઘર્ષ કર્યો હતો. સ્વાતંત્ર્ય સેનાની

1971 બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ વિજયનું 50મું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે યાદ કરીએ એક રોચક કિસ્સાને.

પ્રદીપ કુમાર મૌર્ય, 65 વર્ષના ભારતીય સદગૃહસ્થ વિમાન માર્ગે બાંગ્લાદેશના પાટનગર ઢાકા પહોંચ્યા. એરપોર્ટ પર કસ્ટમ ચેકિંગમાં તેમને હેંડબેગમાંથી પાસપોર્ટ શોધવામાં થોડી મિનિટો લાગી ગઈ. સમયના વ્યયથી અકળાયેલા બાંગ્લાદેશી કસ્ટમ અધિકારીએ તેમને

ગુજરાતમાં દ્વિતીય ક્રમની કામગીરી કરતો જી.જી.હોસ્પિટલનો ગાયનેક વિભાગ

૦૦૦૦કોરોના કાળમાં પણ જી. જી. હોસ્પિટલના ગાયનેક વિભાગની અવિરત સેવા૦૦૦૦૦દસ હજારથી વધુ સફળ પ્રસુતિ૦૦૦૦૦પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં પણ વધુ સારી કાળજી વિનામૂલ્યે લેવામાં આવે છે જામનગર તા.૦૨ જાન્યુઆરી, જામનગરની જી.જી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી

ગોંડલના શ્રમિકની સજ્જનતા

રિક્ષા ચાલકને રૂ. 1 લાખ મળ્યા પણ લાલચ વિના મૂળ માલિકને પરત કરી અમીરી બતાવી રાજકોટ જિલ્લા નાં સરકારી શિક્ષક ને નાણાં પરત કરતો રીક્ષા ચાલક.. રાજકોટ જિલ્લાના સાંઢવાયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ

મકર સંક્રાંતિ તિથિ અને મહૂર્ત

આ વખતે કઈ તારીખે સંક્રાંતિ? મકર સંક્રાંતિ પરંપરાગત રૂપથી 14મી જાન્યુઆરીએ ઉજવાય છે પરંતુ 2012થી મકર સંક્રાંતિની તિથિને લઈને કેટલીક મૂંઝવણ થતી આવે છે. પાછલા કેટલાક વર્ષોમાં મકર સંક્રાંતિ 14મીએ ઉજવાશે અથવા 15મી જાન્યુઆરીએ આ વાતને લઈને

સુખી થવા માટેની શોર્ટકટ

આધુનિક પ્રગતિ આપણને વધારે મૂરખ બનાવે છે… ટોયલેટ ધોવા માટે અલગ હારપિક.. વળી,બાથરૂમ ધોવાનું અલગ.. ટોયલેટની દુર્ગંધ દૂર કરવા માટે ખુશ્બુ ફેલાવનારી ટિકડી પણ ટીંગાડવી જરૂરી.. કપડાં હાથથી ધૂઓ તો અલગ વોશિંગપાવડર અને મશીનમાં ધૂઓ તો